ગુજરાત
-
રાજ્યમાં આગામી દિવસોમાં નવી ૮૦ હાઈટેક વોલ્વો બસો શરૂ કરાશે : હર્ષ સંઘવી
સુરતઃ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં નવી બસો જાહેર પરિવહન સેવા માટે શરૂ કરવામાં આવી છે. ગુજરાત એસ.ટી.ના ઈતિહાસમાં…
Read More » -
આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૭૭.૦૮ કરોડના ખર્ચે…
Read More » -
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો
સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન…
Read More » -
અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦૦ પશુઓનું રસીકરણ થયું
દહેજ, ભરુચ : દહેજ અને આસપાસના ૨૦ ગામના દુધાળા પશુઓને જીવલેણ એવા એચ.એસ. (હેમોરહેજિક સેપ્ટિસેમિયા) રોગથી રક્ષણ આપવા માટે જીવનરક્ષક…
Read More » -
વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ૬ સપ્ટે.ના રોજ ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ કરશે
સુરતઃ કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા આજે તા.૬ સપ્ટે.ના રોજ સવારે ૧૦.૩૦ વાગે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન…
Read More » -
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર…
Read More » -
અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’, દહેજના પશુપાલક બન્યા લખપતિ!
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન પશુપાલકો માટે ‘કામધેનુ’ સમાન સાબિત થઈ રહ્યું છે. કામધેનુ પ્રોજેક્ટ થકી લાભાર્થી ખેડૂતો દહેજ જેવા ઔદ્યોગિક…
Read More » -
સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ સ્કાયસ્ક્રેપર પ્રોજેક્ટને મંજૂરી, 133.40 કરોડની આવક થશે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી સ્ટ્રક્ચરલ સેફ્ટી કમિટીની બેઠકમાં 16 થી 22 માળની ઈમારતોના પાંચ પ્રોજેક્ટને મંજૂરી…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી તથા વિદેશી…
Read More » -
TTF અમદાવાદ 2024માં કર્ણાટક પ્રવાસનને ઉત્કૃષ્ટતા પુરસ્કાર જીત્યો, હેરિટેજનું પ્રદર્શન અને ભાવિ વૃદ્ધિને આગળ ધપાવી
અમદાવાદ: કર્ણાટક ટુરીઝમે 7મીથી 9મી ઓગસ્ટ 2024 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે તાજેતરમાં યોજાયેલા ટ્રાવેલ એન્ડ…
Read More »