Divya Gujarati Online
-
સુરત
નારાયણ સેવા સંસ્થાની ફ્રી સારવાર શિબિરનું આયોજન : ઘણા બધા દિવ્યાંગોની તણાવમુક્ત જીવનની રાહ ખુલ્લી
સુરત 24, ફેબ્રુઆરી 2025 : નારાયણ સેવા સંસ્થા, ઉદયપુરના શ્રી શાંતબેન ત્રિભંદાસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના…
Read More » -
સુરત
સુરત ટેનિસ ક્લબ માં મહાકુંભ અમૃત સ્નાનનું વિશેષ આયોજન
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમ માં આધ્યાત્મિક પર્વ મહાકુંભનું 144 વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે. સમગ્ર દેશમાંથી અત્યાર…
Read More » -
બિઝનેસ
અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો
અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા સાથે તમામ હિસ્સેદારો સમક્ષ પોતાના પારદર્શિ કામકાજને નિયમિત રીતે રજૂ કરવાના હિમાયતી…
Read More » -
સુરત
SGCCIના ‘ઉદ્યોગ’ પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ, હોંગકોંગ તથા ભારતમાંથી ૧૦ હજારથી વધુ વિઝીટર્સે મુલાકાત લીધી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા.…
Read More » -
સુરત
ઉમરપાડામાં કાર્યરત સુપોષણ સંગીની અને આંગણવાડી કાર્યકર માટે તાલીમ યોજાઇ
ઉમરપાડા, સુરત : સુરત જિલ્લાના ઉમરપાડામાં વસતા આદિવાસી સમુદાયમાં સારા સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેકટ…
Read More » -
બિઝનેસ
જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં ‘બિઝનેસ લીડર ઓફ ડિકેડ’ એવોર્ડ એનાયત કરાયો
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી, 2025: જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં પ્રતિષ્ઠિત ‘બિઝનેસ લીડર ઓફ ડિકેડ’એવોર્ડથી…
Read More » -
એજ્યુકેશન
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા “વસિષ્ઠ જ્ઞાન-સફળતા યજ્ઞ” સાથે તિલક સેરેમની અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો
સુરત : ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ફેબ્રુઆરી/માર્ચ-2025 બોર્ડની પરિક્ષાઓ સફળતા પૂર્વક અને નિર્વિઘ્ન પૂર્ણ…
Read More » -
એજ્યુકેશન
સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં શાળાનાં પ્રાયમરી વિભાગમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી
સુરત : સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં શાળાનાં પ્રાયમરી વિભાગમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરના નામાંકિત…
Read More » -
બિઝનેસ
અદાણી જૂથ કેરળમાં ₹ 30,000 કરોડનું રોકાણ કરશે, કેરલ ગ્લોબલ સમિટમાં જાહેરાત
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી જૂથ દક્ષિણ ભારતમાં ₹ 30,000 કરોડનું રોકાણ કરવા જઈ…
Read More » -
બિઝનેસ
સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર દ્વારા કર્માટકની પ્રથમ ફક્ત મહિલાઓની એન્જિનિયરિંગ કોલેજમાં સેમસંગ ઈનોવેશન કેમ્પસનું ઉદઘાટન
બેન્ગલુરુ, ભારત – સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા, બેન્ગલોર (એસઆરઆઈ- બી) દ્વારા સેમસંગનો ફ્લેગશિપ ગ્લોબલ સિટીઝનશિપ પ્રોગ્રામ ધ સેમસંગ ઈનોવેશન કેમ્પસ…
Read More »