Divya Gujarati Online
-
બિઝનેસ
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની બોટ્સ્વાનાની મુલાકાત દરમિયાન ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ બોટ્સ્વાના ખાતે બિઝનેસ મુલાકાતે જશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ સાથેનું બિઝનેસ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૧થી ૧૪…
Read More » -
ગુજરાત
વેસ્ટ મટિરિયલમાંથી સંગીતના પ્રતિરૂપ વાદ્યો બનાવી આત્મનિર્ભર બન્યા કલાકાર રાહુલ શ્રીવાસ
ગાંધીનગર,૭ સપ્ટેમ્બર ૨૦૨૫ઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં આ દિવસોમાં ભારતની અનેકતામાં એકતાની ઝલક જોવા મળી રહી…
Read More » -
સુરત
સુરત એરપોર્ટ પર ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપનું સમૂહગાન
સુરત હવાઈમથક ખાતે ભારતના રાષ્ટ્રીય ગાન “વંદે માતરમ”ની ૧૫૦મી વર્ષગાંઠની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CISFના અધિકારીઓ/કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ,…
Read More » -
સુરત
૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના કાર્યાલય દ્વારા ૧૪ વર્ષથી ટ્રાયસિકલથી વંચિત એવા એક દિવ્યાંગજન ભગવતીલાલ દરજીને ટ્રાયસિકલ અર્પણ કરાઈ…
Read More » -
બિઝનેસ
અદાણી એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને ઓસ્ટ્રેલિયાના કેરાવેલ મિનરલ્સે તાંબાના પ્રકલ્પને ઝડપી બનાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યા
અમદાવાદ, 0૬ નવેમ્બર ૨૦૨૫: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ…
Read More » -
નેશનલ
AIAL દ્વારા પાંચ વર્ષની સફળયાત્રા અને પરિવર્તનશીલ અનુભવોની ઉજવણી
અમદાવાદ, ૬ નવેમ્બર ૨૦૨૫: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના સંચાલક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) પાંચ વર્ષની સફળ…
Read More » -
બિઝનેસ
શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે
નવી દિલ્હી [ભારત], ૬ નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક…
Read More » -
ધર્મ દર્શન
૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ જામી
સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ચાલી રહેલી ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ…
Read More » -
ધર્મ દર્શન
રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો
સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષા ઉત્સવનો પ્રારંભ થયો ચાર-ચાર મહિનાની સ્થિરતા બાદ ચાતુર્માસ…
Read More » -
સુરત
હજીરા પોર્ટ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઉદયમાન મલ્ટી-પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ
અદાણી હજીરા પોર્ટ, જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક…
Read More »