Divya Gujarati Online
-
સુરત
સુરતના હોમગાર્ડઝ યુનિટ ખાતે અધિકારીઓ, એન.સી.ઓ તથા હોમગાર્ડ સભ્યોએ લીધી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’
સુરત: રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત શહેર જિલ્લા કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા, ઓફિસર કમાન્ડિંગ વિજય રાઠોડ, કંપની કમાન્ડર જે.આર.રામ, પ્લાટૂન…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશનનું ૧૦,૦૦૦ વૃક્ષના રોપણ અને ઉછેરની જવાબદારી સાથે હરિતક્રાંતિની પહેલ
સુરત: અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડા વિસ્તારમાં ક્લાઇમેટ એક્શન ઇનિશિયેટિવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને જૈવવિવિધતા (Biodiversity) વધારવાના હેતુસર વિશાળ…
Read More » -
બિઝનેસ
સેમસંગએ તહેવારની સિઝન માટે 4 કલાકમાં ઇન્સ્ટોલેશન અને ડેમો સર્વિસ શરૂ કરી
ગુરુગ્રામ, ભારત, ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ :– ભારતની સૌથી મોટી કન્જ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ પોતાની 4 કલાકમાં અત્યંત ઝડપી ઇન્સ્ટોલેશન અને…
Read More » -
બિઝનેસ
સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ
ગુરુગ્રામ, ઈન્ડિયા- 13 ઓક્ટોબર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે ટેલિવિઝન અને એર કંડિશનર્સ પર હકારાત્મક ગ્રાહક સેન્ટિમેન્ટ્સ,…
Read More » -
સુરત
ટી. એન્ડ ટી. વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, રામપુરા સુરત દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી
સુરતઃ ટી. એન્ડ ટી. વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, રામપુરા સુરત દ્વારા વિશ્વ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે સિંગણપોર શહેરી આરોગ્ય કેંદ્ર…
Read More » -
બિઝનેસ
ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા
મુંબઈ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસ ભાષણ આપ્યું હતું. સિનેમા…
Read More » -
બિઝનેસ
રાષ્ટ્રીય ટપાલ દિવસ : આધુનિકતા, વિશ્વસનીયતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાનું એક જ ‘સરનામું’ એટલે ‘સુરત ટપાલ વિભાગ’
વડાપ્રધાનના ‘ડિજીટલ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ભારતીય ટપાલ સેવામાં આવેલો ઐતિહાસિક બદલાવ એટલે એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી ૨.૦(APT…
Read More » -
એજ્યુકેશન
એલ.પી. સવાણી એકેડમીમાં સીબીએસઇ નૅશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025 નો સમાપન સમારોહ યોજાયો
સુરત : સીબીએસઇ નૅશનલ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025 નો ભવ્ય સમાપન સમારોહ 8 ઓક્ટોબર 2025 ના રોજ એલ.પી. સવાણી એકેડમી,…
Read More » -
નેશનલ
વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું
નવી મુંબઈ: ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં એક મોટા સીમાચિહ્નરૂપ અને ભારતના આંતરમાળખાકીય પ્રકલ્પો પૈકીના એક અતિ મહત્વાકાંક્ષી પ્રકલ્પ નવી મુંબઈ…
Read More » -
સુરત
ગુજરાત અને રાજસ્થાન પશ્ચિમ ભારતમાં એક મજબૂત ઔદ્યોગિક કોરિડોર બનાવે છે: મુખ્યમંત્રી ભજન લાલ શર્મા
જયપુર/સુરત, 8 ઓક્ટોબર, 2025: મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ આજે જણાવ્યું હતું કે, પ્રવાસી રાજસ્થાનીઓની સિદ્ધિઓ રાજ્યના લોકો, ખાસ કરીને યુવાનો…
Read More »